33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ સહજાનંદ યુવક મંડળ દ્વારા ગણેશ સ્થાપનાને છઠ્ઠા દિવસે ગાયત્રી હવન અને અન્નકૂટનું આયોજન

વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ સહજાનંદ યુવક મંડળ દ્વારા ગણેશ સ્થાપનાને છઠ્ઠા દિવસે ગાયત્રી હવન અને અન્નકૂટ નું આયોજન કરવામાં આવ્યું….

વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ સહજાનંદ યુવક મંડળ દ્વારા છેલ્લા 33 વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે આ વર્ષે પણ ગણપતની સ્થાપના કરવામાં આવી છે ત્યારે આજે ગણપતિ સ્થાપના ના 6 દિવસે ગાયત્રી હવન આયોજન કરવામાં આવ્યું હતું સાથે 56 ભોગ ગણપતિ દાદા ને અર્પણ કરવામાં આવ્યા હતા સાથે ગાયત્રી હવન થી સર્વ સોસાયટી સમગ્ર ગુજરાત અને ભારતમાં શાંતિ બની રહે તે હેતુથી ગાયત્રી હવન નું આયોજન કરવામાં આવ્યું હતું. અને ગણપતિ ના દસ દિવસ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે વધુમાં મંડળના સભ્ય એ જણાવ્યું કે

Related posts

મધર્સ ડે અને લગ્નના વર્ષગાંઠની ઉજવણી બાદ દર રવિવારની પવિત્ર દર્શન યાત્રા

admin

MSUના પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીમાં ભારતીય શાસ્ત્રીય સંગીતની વિશિષ્ટ કાર્યશાળાનો સફળ પ્રયોગ

admin

વડોદરા કમાટી બાગ ખાતે ઝૂમાં પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવવા પાણીનો છંટકાવ

admin

Leave a Comment