40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ સહજાનંદ યુવક મંડળ દ્વારા ગણેશ સ્થાપનાને છઠ્ઠા દિવસે ગાયત્રી હવન અને અન્નકૂટનું આયોજન

વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ સહજાનંદ યુવક મંડળ દ્વારા ગણેશ સ્થાપનાને છઠ્ઠા દિવસે ગાયત્રી હવન અને અન્નકૂટ નું આયોજન કરવામાં આવ્યું….

વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ સહજાનંદ યુવક મંડળ દ્વારા છેલ્લા 33 વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે આ વર્ષે પણ ગણપતની સ્થાપના કરવામાં આવી છે ત્યારે આજે ગણપતિ સ્થાપના ના 6 દિવસે ગાયત્રી હવન આયોજન કરવામાં આવ્યું હતું સાથે 56 ભોગ ગણપતિ દાદા ને અર્પણ કરવામાં આવ્યા હતા સાથે ગાયત્રી હવન થી સર્વ સોસાયટી સમગ્ર ગુજરાત અને ભારતમાં શાંતિ બની રહે તે હેતુથી ગાયત્રી હવન નું આયોજન કરવામાં આવ્યું હતું. અને ગણપતિ ના દસ દિવસ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે વધુમાં મંડળના સભ્ય એ જણાવ્યું કે

Related posts

ડભોઈ નગરપાલિકાની ઘોર બેદરકારી : હીરા ભાગોળ પાસે હજારો ગેલન શુદ્ધ પાણીનો વેડફાટ

admin

ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી યુનિટી માર્ચમાં જોડાયા

admin

વડોદરામાં ટ્રાફિક પોલીસને ગરમીથી બચાવવા AC હેલ્મેટ સહિત કીટનું વિતરણ

admin

Leave a Comment