43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

એકતાનગરમાં કાઉન્સિલરને રજૂઆત બાદ પણ રસ્તો ન બન્યો મૂર્તિ ખંડિત થવાના ડરે મંડળનો વિસર્જન ન કરવાનો નિર્ણય

વડોદરા શહેરમાં વિઘ્નહર્તા શ્રી ગણેશજીની ઠેર-ઠેર સ્થાપના કરવામાં આવી છે. દસ દિવસ સુધી સ્થાપિત થયેલ શ્રીજીનુ તા. 17 મીના રોજ વિસર્જન કરવામાં આવશે. ત્યારે આજવા રોડ એકતાનગર ખાતે જય ભીમ યુવક મંડળ દ્વારા આ વખતે રોડ-રસ્તાના ઠેકાણા નહિ હોવાથી આવતા વર્ષે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવાનો નિર્ણય કર્યો છે. ગણેશ મંડળના કાર્યકરોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સ્થાનિક કાઉન્સિલરો અને વોર્ડ ઓફિસમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં રસ્તો બનાવવામાં આવ્યો નથી. મૂર્તિ ખંડિત થવાનો ડર લાગી રહ્યો છે, જેથી હવે આવતા વર્ષે વિસર્જન કરી

Related posts

ઓપરેશન પરાક્રમ હેઠળ એલ.સી.બી.ની મોટી સફળતા: હાલોલ ટાઉન પોલીસના વોન્ટેડ આરોપીની ધરપકડ

admin

ની સહાય માનવ કલ્યાણ સંઘ અને હરિ સેવા ટ્રસ્ટ દ્વારા ઉતરાયણ પર્વ નિમિત્તે ચીકી અને ફરસાણનું વિતરણ

admin

વડોદરા શહેરમાં ‘વન ડે વન રોડ’ અભિયાન અંતર્ગત ફતેગંજ મેઈન રોડ પરના દબાણ હટાવ કામગીરી હાથ ધરાઈ

admin

Leave a Comment