અત્યાર સુધી માં 15 થી વધુ લોકો ને ઢીકે ચડાવ્યા…
અનેક વખત રજુઆત છતાં આખલા નો આંતક યથાવત…
ગામમાં આખલાઓના આતંક ના કારણે ગ્રામજનો માં ભયનો માહોલ…
ઘાંટવડ મા મુખ્ય બજાર તથા રૂદ્રેશ્વર મંદિર નાં મેઇન રોડ, જગાત નાકા જેવા ટ્રાફિક થી ધમધમતા વિસ્તાર માં આખલાઓ એ કબ્જો જમાવ્યો…
રાહદારીઓ,નાના બાળકો તેમજ મોટી ઉંમરના લોકોચાલી ને નીકળવામાં મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે.
અત્યાર સુધી માં ગામ ના 15 થી વધુ લોકો ને આખાલા એ ઢિકે ચડાવ્યા
તંત્ર ગામ માં થી આખલાઓ ને ખસેડે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યાં છે…
રિપોર્ટ:- પરાગ સંગતાણી, ગીર-સોમનાથ

