ક્રેડિટ કૌપરેટીવ સોસાયટી વિસાવદર માધવ અંતર્ગત વિસાવદર કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર ના પટાંગણ મા તથા અલખધામ આશ્રમ ,ખોડિયારપરા ના ગ્રાઉન્ડ માં ૧૦૦ ફળાવ વૃક્ષો વાવવામાં આવેલ હતા જેમાં વિસાવદર શાખા ના ચેરમેન વિપુલભાઈ વેકરીયા, વાઇસ ચેરમેન રમણીકભાઇ દુધાત્રા, ડીરેકટર નાથાભાઈ વસોયા, મેનેજર હર્ષદભાઇ મુગલપરા, આર એસ એસ ના રવજીભાઈ ટાંક, રાજુભાઈ ગોંડલીયા,સુરેશભાઈ ડોબરીયા, જગદીશભાઈ હીરપરા હાજર રહેલ હતા. રિપોર્ટર લલિત ચાવડા તાલાલા

