36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ભારત

કૈલાસ માનસરોવર યાત્રા પાંચ વર્ષ બાદ શરૂ

લગભગ 5 વર્ષ બાદ કૈલાસ માનસરોવર યાત્રા ગઈકાલ થી શરૂ થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે પહેલા કોરોનાને કારણે, ત્યારબાદ ગલવાન ઘાટી પર ભારત અને ચીન વચ્ચેના સંઘર્ષને કારણે યાત્રા બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ આ વર્ષે સંબંધો સુધરતાં અંતે આ યાત્રા શરુ થઇ છે. મહત્વનું છે કે કૈલાશ માનસરોવર ભગવાન શિવના નિવાસના રૂપમાં હિંદુઓ માટે મહત્વપૂર્ણ છે જ સાથે અહીં જૈન અને બૌદ્ધ લોકો માટે પણ ધાર્મિક મહત્વ ધરાવે છે.ત્યારે પાંચ વર્ષ બાદ સિક્કિમના નાથુલા પાસેથી યાત્રીઓનું પ્રથમ જૂથ પહોંચ્યું કૈલાશ પર્વત પહોંચ્યું હતું.

Related posts

કેદારનાથ બાદ આજે ખુલ્યા બદ્રીનાથ ધામના કપાટ !

admin

કેનેડામાં સોખડા સ્વામિનારાયણ મંદિર દ્વારા જોડી ઉત્સવ તથા સાકોત્સવનું ભવ્ય આયોજન

admin

કેદારનાથથી સોનપ્રયાગ જતા 40 થી વધુ યાત્રાળુઓનું SDRFના જવાનોએ સલામત રેસ્ક્યુ કર્યું

admin

Leave a Comment