કેદારનાથથી સોનપ્રયાગ જતા ફસાયેલા યાત્રાળુઓનુ રેસ્ક્યુ ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ચારધામયાત્રા અસરગ્રસ્ત થઇ છે,કેદારનાથ બદ્રીનાથ ગયેલા અનેક યાત્રાળુઓ અટવાઈ પડ્યા છે ત્યારે કેદારનાથથી સોનપ્રયાગ જતા યાત્રાળુઓ ફસાયા હતા જે 40 થી વધુ યાત્રાળુઓનું SDRFના જવાનોએ સલામત રસ્તો બનાવી રેસ્ક્યુ કર્યું હતું તમામનો જીવ બચાવ્યો હતો.ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ ભૂસ્ખલનને કારણે હાલ બંધ છે.

