33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ભારત

કેદારનાથથી સોનપ્રયાગ જતા 40 થી વધુ યાત્રાળુઓનું SDRFના જવાનોએ સલામત રેસ્ક્યુ કર્યું

કેદારનાથથી સોનપ્રયાગ જતા ફસાયેલા યાત્રાળુઓનુ રેસ્ક્યુ ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ચારધામયાત્રા અસરગ્રસ્ત થઇ છે,કેદારનાથ બદ્રીનાથ ગયેલા અનેક યાત્રાળુઓ અટવાઈ પડ્યા છે ત્યારે કેદારનાથથી સોનપ્રયાગ જતા યાત્રાળુઓ ફસાયા હતા જે 40 થી વધુ યાત્રાળુઓનું SDRFના જવાનોએ સલામત રસ્તો બનાવી રેસ્ક્યુ કર્યું હતું તમામનો જીવ બચાવ્યો હતો.ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ ભૂસ્ખલનને કારણે હાલ બંધ છે.

Related posts

અતિ પવિત્ર અને ખુબ જ કઠિન મનાતી અમરનાથ યાત્રાની આજથી શરૂઆત થઈ

admin

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025નું શેડ્યૂલ જાહેર

admin

ઉત્તરાખંડના ઉત્તરકાશીનું ધરાલીમાં વાદળ ફાટ્તા તબાહીનું ખોફનાક મંજર જોવા મળ્યું

admin

Leave a Comment