40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ખોડીયાર માતા મંદિર ટ્રસ્ટ દ્વારા ખોડીયાર માતા જયંતિ નિમિત્તે ભકતોનું ઘોડાપુર જોવા મળ્યું.

ખોડીયાર માતા મંદિર ટ્રસ્ટ દ્વારા આજરોજ ખોડીયાર માતા જયંતિ નિમિત્તે ભકતોનું ઘોડાપુર જોવા મળ્યું.

આજે ખોડીયાર માતા જયંતિ નિમિત્તે ખોડીયાર માતાના મંદિરે ભક્તો નો ઘોડા પુર ઉમટ્યું હતું.મોટી સંખ્યામાં ભક્તો ખોડીયાર માતાના મંદિરે ખોડિયાર માતાના દર્શનાર્થે આવ્યા હતા ખોડીયાર માતા ભક્તોને મનોકામના પૂર્ણ કરે છે જેથી કરીને તેમનો મહિમા ખૂબ મોટો છે આજરોજ ખોડીયાર માતા જયંતી નિમિત્તે ટાવર ચાર રસ્તા રાવપુરા ખાતે 19 ફેબ્રુઆરી નાં રોજ મહાયજ્ઞ અને ભંડારા નું આયોજન કરવા આવ્યું છે.ભક્તો ખોડીયાર માં ને ફૂલો અને પ્રસાદ ચડાવે છે.અને માતા ની ભક્તિમય પૂજા કરે છે અને આજ રોજ માતા નાં જન્મદિવસ નિમિત્તે ભક્તો દ્વારા માતાજીની સાંજે જમદિવસની કેક કાપીને જન્મદિવસ ઉજવવામા આવશે.

Related posts

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ગેસ બિલ બાકીદારો સામે વડોદરા ગેસ લિમિટેડની કડક કાર્યવાહી

admin

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ₹150ની બાબતને લઈ યુવક પર જીવલેણ હુમલાનો આક્ષેપ

admin

શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે પૂજા-મહાઅભિષેક સાથે 2000 માટીના બાઉલનું વિતરણ

admin

Leave a Comment