27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગણપતિ વિસર્જન સમયે અડચણ અને ખોટી ફરિયાદ કરતા સ્થાનિક લોકો પોલીસ ભવન ખાતે પહોંચી પોલીસ કમિશનરને રજૂઆત કરી

વડોદરા શહેર મકરપુરા વિસ્તારમાં આવેલ મકરપુરા બસ ડેપો પાસે આવેલ શ્રી નાથજી કોમ્પ્લેક્સ ખાતે ગણપતિ વિસર્જનમાં રાજુભાઈ માછી દ્વારા ગણપતિ મંડળ ના આજુબાજુ પાર્ક કરેલી ગાડીઓને નુકસાન કરવામાં આવ્યું હતું સાથે મંડળના કાર્યકર્તાઓ સાથે ઝપાઝપી કરી હતી ત્યારે શ્રી નાથજી કોમ્પ્લેક્સ ના લોકો દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનર ને રજૂઆત કરવામાં આવી હતી કે રાજુ માછીએ મંડળના કાર્યકર્તાઓ ઉપર ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેથી શ્રીનાથજી કોમ્પલેક્ષના સ્થાનિક લોકો દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા કે રાજુ માછી પોતાના શરીર ઉપર ઇજા પહોંચાડી હતી અને મંડળના કાર્યકરો સામે મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધ આવી હતી જેને લઈને મંડળના કાર્યકર્તાઓ અને લોકો દ્વારા પોલીસ કમિશનને રજૂઆત કરવા પહોંચ્યા હતા કે આ રાજુ માછી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને ભૂતકાળમાં તેઓ અસંખ્ય ગુનાઓ પણ નોંધાયેલા છે તે માટે યોગ્ય તપાસ થાય તે માટે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી

Related posts

વડોદરાની દબાણ શાખાનો માંડવી વિસ્તારમાં સપાટો

admin

માળી સમાજ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન, 25 જોડાઓ લગ્નબંધનમાં બંધાયા

admin

ગુજરાત સરકારના હેલ્મેટ અંગેના પરિપત્ર બાદ દંડ થી બચવા વડોદરા વાસિયોંના કીમિયા

admin

Leave a Comment