Genius Daily News
Uncategorized

વડોદરામાં 12 વર્ષથી ભગવાન જગન્નાથજીની રોબો રથ યાત્રાનું આયોજન

વડોદરામાં 11 વર્ષથી ભગવાન જગન્નાથજીની રોબો યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, આજે 12મી રોબો યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

છેલ્લા 12 વર્ષથી વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની રોબો યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિશ્વ શાંતિ, વિશ્વ કલ્યાણ અને વિજ્ઞાનના વિવેકપૂર્ણ ઉપયોગ માટે, 11 વર્ષથી રોબો યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેનો 12મો કાર્યક્રમ આજે યોજાયો હતો. આ રોબો રથયાત્રામાં પરંપરા અને ટેકનોલોજી અને વિજ્ઞાન અને સંસ્કૃતિનો સમન્વય દર્શાવવામાં આવ્યો હતો.

જગન્નાથ પુરીની રથયાત્રામાં કુલ ત્રણ રથ છે, આ રીતે વડોદરાના પાર્થ મકવાણાએ પણ ત્રણ રોબોટ તૈયાર કર્યા છે જે જગન્નાથ પુરીના રથ જેવા જ દેખાય છે.

Related posts

એસએસજીમાં સારવાર લઇ રહેલા 65 વર્ષીય દર્દીએ બારીમાંથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો

admin

વડોદરા અલકાપુરી ઘરનાળા પાસે બે થી ત્રણ ઈસમો દ્વારા મહેશ પ્રજાપતિ ચપ્પુ ના ઘા મારી ફરાર

admin

વડોદરા શહેરમાં એક સમયે આતંક મચાવતી બિચ્છુ ગેંગના સાગરીતો સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી કૂલ 26 લોકોની ધરપકડ હતી.

admin

Leave a Comment