Genius Daily News
નર્મદા જિલ્લો

મોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ ખેતી નુકસાનનું વળતર ચૂકવવા નર્મદા જિલ્લા કોંગ્રેસે પાઠવ્યું આવેદનપત્ર

નર્મદા જિલ્લામાં વરસાદના કારણે ખેડૂતોને ખેતીના પાકનું નુકસાન થયેલ છે જેને લઈને મોટુ નુકસાન વેથવાનો વારો આવ્યો છે ત્યારે આજરોજ નર્મદા જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોને માવઠાના કારણે ખેતીના પાકમાં થયેલ નુકસાન નું વળતર ચૂકવવા બાબતે ગરુડેશ્વર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તથા તેઓની આ માંગ ને સરકાર સુધી પહોંચાડવા માટે વિનંતી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતભાઈ તડવી સાથે ગરૂ ડેશ્વર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ તડવી , તાલુકા પંચાયત વિપક્ષ નેતા દક્ષાબેન તડવી સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા..

Related posts

રાજપીપળા થી મોવી રોડ સંપૂર્ણ બીસ્માર હાલતમાં કોઈપણ જાતની સરફેસ ક્લિયર કરવાની કામગીરી ન કરવામાં આવતા લોકોના અકસ્માતો થઈ રહ્યા છે

admin

નાયબ મુખ્યમંત્રીશ્રીએ ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતી નિમિત્તે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કર્યુ

admin

ડેડીયાપાડાની આદર્શ નિવાસી શાળા થઈ ધરાસાઈ

admin

Leave a Comment