Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પવિત્ર શ્રાવણ માસ ના બીજા મંગળવારે વડોદરા શહેર સુરસાગર ખાતે આવેલ શ્રી હઠીલા હનુમાન દાદાના મંદિરે અન્નકૂટ નુ આયોજન કરવામાં આવ્યું

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શ્રી હઠીલા હનુમાન દાદાજીના મંદિરે દર શનિવારે અને મંગળવારે વિવિધ પ્રકારનો સુંદર આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે દવા શનિવારે અને મંગળવારે રામધૂન અને સુંદરકાંડ પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં દર મંગળવારે હનુમાનજી દાદા ને વિવિધ હિંડોળા અને અન્નકૂટ નું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજે બીજા મંગળવારે શ્રી હરિ હનુમાન દાદાજીને 56 ભોગ ધરાવામાં આવ્યા હતા. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાથે આવતા હોય છે અને આજે શ્રી હનુમાન દાદા જી ના મંદિરે અન્નકૂટનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ અન્નકૂટના દર્શન કર્યા હતા

Related posts

જિલ્લા નમો કમલમ કાર્યાલય ખાતે આવ્યો પહોંચ્યા ચૂંટણી અધિકારી અમિત ચૌધરી અને સહ ચૂંટણી અધિકારી જયદીપસિંહ રાઠોડ

admin

શિક્ષણ ક્ષેત્રે કાંતિ લાવનાર અને સમાજ સુધારક ભારત દેશની પ્રથમ મુસ્લિમ મહિલા ફાતિમા શેખની જન્મ જયંતી ડભોઇ ખાતે ઉજવણી કરવામાં આવી

admin

વડોદરાના બાજવાના રહીશો દ્વારા આરસીસી રોડ બનાવવાની માંગ સાથે કલેકટરને આવેદન

admin

Leave a Comment