43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
અમદાવાદઅમદાવાદ જિલ્લો

અમદાવાદ વિમાન હાદસા બાદ મુત્યુ પામેલ લોકોની ઓળખ માટે DNA માટે સ્વજનોની ભીડ

અમદાવાદમાં એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં લગભગ 205 લોકોના મોત થયા છે,જેવોની ઓળખ માટે DNA જરૂરી બન્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પીએમ રૂમમાં દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં સવાર સ્વજનોના સગા સંબંધીઓ ડીએનએ ટેસ્ટ માટે આવી રહ્યા છે,પીએમ રૂમ ખાતે નામ લખાવા સગાઓની ભારે ભીડ જોવા મળી રહી છે.આ વેળાએ હૃદયદ્રાવક દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે.

Related posts

મજબુત ગૃહ મંત્રીના રાજમાં લુખ્ખાઓ બન્યા બેફામ…

admin

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2025ની શરૂઆત

admin

રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતિક સાંઘીની બર્થ ડે પાર્ટી નિમિતે દારૂ પાર્ટી યોજાઈ હતી

admin

Leave a Comment