અમદાવાદમાં એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં લગભગ 205 લોકોના મોત થયા છે,જેવોની ઓળખ માટે DNA જરૂરી બન્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પીએમ રૂમમાં દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં સવાર સ્વજનોના સગા સંબંધીઓ ડીએનએ ટેસ્ટ માટે આવી રહ્યા છે,પીએમ રૂમ ખાતે નામ લખાવા સગાઓની ભારે ભીડ જોવા મળી રહી છે.આ વેળાએ હૃદયદ્રાવક દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે.

