તાજપુરા આંખની તપાસ માટે વૃદ્ધોને લઈ જવામાં આવ્યા જેમાં આંખના મોતિયા આંખ ને લગતી તમામ સમસ્યાઓ નું નિવારણ કરવા રાજેશ આયરે વૃદ્ધોને લઈને તાજપુરા આંખની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા
20 થી વધું સિનિયર સિટીઝન ને આંખ ની સારવાર કરવાશે
અગાવ મહા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વધું સારવાર માટે મોતિયા નું ઓપરેશન આંખ ને લગતી તમામ સારવાર કરવશે

