35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાની મુલાકાતે આવેલ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્ટેશન ગરનાળા પર બ્રિજ બનશે તેવી જાહેરાત કરી

વડોદરા માટે આજે ખુબ મોટા સમાચાર આવ્યા છે.વડોદરાની મુલાકાતે આવેલ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્ટેશન ગરનાળા પર બ્રિજ બનશે તેવી જાહેરાત કરી છે.ચોમાસામાં સામાન્ય વરસાદમાં પણ સ્ટેશનનું ગરનાળું ભરાઈ જવાથી બંધ કરવું પડે છે જેને લઇ લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે ત્યારે મુખ્યમંત્રીની જાહેરાતથી આવનારા દિવસોમાં પૂર્વને પશ્ચિમ સાથે હવે વરસાદ પણ વખુટ્યું નહિ પાડી શકે !

Related posts

વડોદરાના અટલબ્રિજ નીચે LIVE અકસ્માત, ટ્રાફિક નિયમોના ભંગથી બાઈકચાલક પટકાયો

admin

વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આગામી ચૂંટણીને લઈને અનુસૂચિત જાતિ વિભાગની મહત્વપૂર્ણ બેઠક

admin

અપહરણ-ગેંગ રેપના ગંભીર ગુનામાં છેલ્લા ૯ વર્ષથી નાસતા-ફરતા આરોપી ઈસમને પકડી પાડતી સીટી પોલીસ

admin

Leave a Comment