43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

છોટાઉદેપુર જીલ્લાના નસવાડી ખાતે એકલવ્ય એકેડમી ખાતે 32મુ રાજ્ય કક્ષાનું આદીવાસી સમાજનું એકતા સંમેલન યોજાયું

આદીવાસી સમાજના લોકો રામઢોલ શરણાઈ સાથે કાર્યકમમાં પહોંચીને ભારે નાચગાન કર્યું, જયારે ચેતર વસાવા આદીવાસી સમેલનમાં સ્ટેજ ઉપરથી સમાજને ભીલપ્રદેશ રાજ્ય મડે અને આદીવાસીઓની જમીનો છીનવી લેવામાં આવે છે, તેને બચાવવાં માટે સમાજને આગળ આવવું પડશે, અને સમાજને એક થવું પડશે,

આ સંમેલનમાં હાજર રહેલા ચૈતર વસાવાએ ગુજરાત રાજ્યના આદીવાસી સમાજના સર્ટીફીકેટ ઉપર ચુંટાયેલા રાજ્યના ધારાસભ્યો અને સાંસદ સભ્ય આદિવાસી સમાજના સંમેલનમાં હાજર રહેતા નથી પાર્ટીની બીક લાગે છે,

ચૈતર વસાવાએ જણાવ્યું કે પાર્ટી જે દિવસે આદીવાસી સમાજ સાથેના રહેવાનું કેહશો તે દિવસે પાર્ટીના પાટીયા પાડી દઈશ આદિવાસી સમાજ સાથે ધારાસભ્ય પદ નહિ હોય તો પણ સાથે રહીશ,

છોટાઉદેપુર જીલ્લાના નસવાડી ખાતે એકલવ્ય તીરંદાજી એકેડેમી ઉપર 32મું રાજય કક્ષાનું આદિવાસી સંમેલન રાખવામાં આવ્યું જેમાં આદીવાસી સમાજના ગૂજરાતના પ્રમુખ તરીકે શર્મિલાબેન કટારાની વરણી કરાઈ,

હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો આ કાર્યક્રમમાં ઉમટી પડ્યા હતા, અને નાચગાન પણ કર્યું હતું, આદિવાસી સમાજના વાજીંત્રા વગાડીને સંસ્કૃતિને જાળવી રાખવા માટે સમાજના યુવાનોએ પ્રયાસ કર્યો હતો,

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલ ૧૬ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન જેની કુલ કિ.રૂ.૨,૨૭,૪૮૩/- ના શોધી કાઢી અરજદારોને પરત આપતી છોટાઉદેપુર

admin

ખાતમુહૂર્ત ધામધૂમથી થયા બાદ એક મહિનો વીતી ગયો હોવા છતાં પુલના કામ ન શરૂ થતાં લોકોમાં રોષ

admin

નસવાડી મધ્ય ગુજરાત વિજ કંપનીની ઘોર બેદરકારી સામે આવી

admin

Leave a Comment