મકરપુરા વિસ્તારમાં ભરવાડોનું આતંક યથાવત થોડા દિવસ પહેલા જશોદા કોલોની માં આવી રીતે બે થી ત્રણ યુવકોને માર મારવામાં આવ્યું હતું એક દિવસ પહેલાં વોલ્ટેમ્પ કંપનીની બાજુમાં આવેલા એક પટેલ ના ખેતરમાં પટેલે કીધું મારા ખેતમાં તમે ગાય ભેંસ ના ચરાવો આ ગાય ભેંસ નોજે ચારા છે એ મારા ઘર માટે છે આ વાત પર ભરવાડો અકરાઈ ગયા તમે જોઈ શકો છો કેવી રીતે 10 થી 15 ભરવાડો લાકડી પાઇપ અને ડાંગ વડે આ બે ભાઈઓને માર મારી રહ્યા છે ખરેખર માનવતાને શરમસાર કરતી આ ઘટના છે હજુ સુધી મકરપુરા પોલીસ આ એક પણ આરોપી ની ધરપકડ કરી શકતી નથી આવા ભરવાડોને પોલીસને કોઈ પણ જાતનો ખોફ રહ્યો નથી એમના માટે પાસા પણ એક રમત ગમતનું સાધન બની ગયું છે ખરેખર પોલીસને આવા લોકોને પકડીને તાત્કાલિક પાશા કરી દઉં જોઈએ જો આ બે ભાઈઓને કેવી રીતે ગંભીર માર મારવામાં આવ્યો.. સમગ્ર બનાવવાનું સીસીટીવી





