ગણતરીના દિવસોમાં જ દશામાની સ્થાપના થવા જોઈ રહ્યા છે આ વર્ષે પણ માતાજી દસ દિવસ માટે બિરાજમાન થશે. આ ભક્તિનો દિવસોમાં ભક્તો માતાની પૂજા અર્ચના કરશે અને ભક્તિનો રંગમાં રંગ આવશે ત્યારે નવાબજાર ખાતે પહોંચી હતી. જ્યા મૂર્તિ કરો એ અને મૂર્તિ ખરીદી કરનાર ભકતો સાથે અમે વાતચીત કરતા તેઓએ જણાવ્યુ હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકોમાં આ ઉત્સવને લઈ અનેરો ઉત્સાહ છે. વડોદરામાં લોકો દેશના જુદા જુદા શહેરો માથી માતાજીની મૂર્તિઓ લેવા માટે આવે છે.ત્યારે આવો જાણીયે ભક્તોની અને મૂર્તિકારોની પ્રતિક્રિયા
previous post

