સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવીએ પીડિત પરિવારજનોની કરી મુલાકાત,
અંધશ્રદ્ધાને કારણે હત્યા થઈ હોઈ એવું ગ્રામજનો એ જણાવ્યું છે. અને દુઃખદ ઘટના છે.પોલીસ તપાસ કરી રહી છે.
તપાસ કરવા માટે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે,
મૃતક બાળકીની માતાએ હત્યા કરી લાલુ તડવીએ લોહી મંદિરે ચઢાવ્યાની કરી છે ફરિયાદ,
જ્યારે છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા એ પણ પરિવાર ની મુલાકાત લીધી હતી. અને તેઓએ જણાવ્યું કે પોલીસ તપાસ કરી રહી છે. અને પરિવાર ને ન્યાય મળશે અને દુઃખદ ઘટના છે.

