ગઈકાલે રાત્રે પોતાના ઘરે પોતાની લાયસન્સ ગનથી કર્યો આપઘાત
મૃતક પી વી મુરજાનીના ભત્રીજાએ કહ્યું, મારા કાકાએ મોબાઈલમાં જે મેસેજ કર્યો તે સાચી હકીકત છે
કોમલ અને સંગીતાબેન પણ અમને શંકા છે
કોર્ટ અમને ન્યાય અપાવશે, કોર્ટ પર છે વિશ્વાસ
માનસિક ત્રાસ અને માતા પુત્રીના દબાણના ત્રાસથી અંતિમ પગલું ભર્યું
મારા કાકાને ન્યાય મળવો જોઈએ
સાવકી પુત્રી કોમલ સિકલીગર અને તેની માતા સંગીતા સિકલીગરના ત્રાસના કારણે કર્યો આપઘાત
જાગૃત નાગરિક ઓફિસની પ્રોપર્ટી પડાવી લેવા કરતા હતા પ્રેશર
સ્ટુસાઇડ નોટના આધારે પોલીસ કરી રહી છે તપાસ
પુરષોત્તમ મુરજાનીને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની આપી હતી ધમકી

