Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

કુબેર ભવનનો ઉપરનો નવમો માળ જર્જરીત હાલત

વડોદરા શહેરમાં આવેલ કુબેર ભવન ખાતે રોજેરોજ હજારોની સંખ્યામાં અવરજવર જોવા મળે છે ત્યારે કુબેર ભવનનો ઉપરનો નવમો માળ જર્જરીત હાલતમાં જોવા મળ્યો હતો, સરકારી ફાઈલો પણ વરસાદી પાણીમાં પલાળી ગઈ હતી ઓફિસોમા વરસાદી પાણી ભરાઇ ગયા હતા ત્યારે વધુમાં સામાજીક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જણાવ્યું હતું કે ગરીબ અને મધ્યમવર્ગના લોકોને જર્જરીત મકાન દુકાન હોય ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા નિર્ભયતા ની નોટીસ આપીને લાઈટ પાણી ડ્રેનેજ કાપવાની કામગીરી કરવામાં આવે છે અને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે કુબેર ભવનમાં સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ પણ ભયનાં ઓઠા હેઠળ કામગીરી કરી રહ્યા છે ત્યારે આ બિલ્ડીંગના પિલ્લર તેમજ સિલીગનો કેટલોક ભાગ જર્જરીત હાલતમાં તાત્કાલિક ધોરણે આ તમામ ઓફિસ ખાલી કરીને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી હતી.

Related posts

સયાજીગંજ વિધાનસભામાં આવતા વોર્ડ નં.8 ના વિવિધ વિસ્તારમાં 10 જેટલા પ્રજાલક્ષી કામોનું ખાતમુહૂર્ત

admin

સાવલીમાં કુપોષિત સગર્ભા મહિલાઓને પોષણતત્વ આહાર કીટનું વિતરણ

admin

માળી સમાજ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન, 25 જોડાઓ લગ્નબંધનમાં બંધાયા

admin

Leave a Comment