વડોદરા શહેર પોલીસ દ્વારા ગણપતિ આગમન અને વિસર્જન સમયે ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેને લઇને વડોદરા ના મંડળો ને આ સ્થાને ફેસ પહોંચી છે જ્યારે આજરોજ માંજલપુર મંગલેશ્વર યુવક મંડળ ખાતે માંજલપુરના તમામ યુવક મંડળો એકત્રિત થયા હતા અને તેમણે મીડિયા સમક્ષ વડોદરા પોલીસ પ્રશાસન પર આક્રોશ વ્યક્ત કર્યો હતો જ્યારે વડોદરા શહેરમાં તમામ ધર્મના તહેવારો ધુમધામથી ડીજે સાથે ઉજવવામાં આવે છે ત્યારે કોઈપણ જાતની પ્રતિબંધ મૂકવામાં આવતો નથી જ્યારે જ્યારે ગઈકાલ રાત્રે જ માંજલપુર વિસ્તારના મંગલેશ્વર યુવક મંડળ ના ગણપતિ લાવવામાં આવી રહ્યા હતા ત્યારે પોલીસ તંત્ર દ્વારા તેમણે અટકાયત કરવામાં આવી હતી અને મંડળ દ્વારા પોલીસ પરમિશન પણ આપવામાં આવી હતી જ્યારે ભગવાન શ્રી ગણેશને દસ દિવસ માટે આગમન હોય છે ત્યારે જ કેમ ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવે છે જેને લઈને આજે માંજલપુર વિસ્તારના યુવક મંડળોએ એકત્રિત મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે વડોદરા શહેરના તમામ ગણેશ મંડળોને ડીજેની પરમિશન આપવામાં આવે
previous post

