આયોજનપત્ર આપવાના પાછળનું કારણ જે જાહેરનામા ભગવાન ગણપતિ દાદાના ઊંચાઈને લઈને ઉત્સવ ને લઇ આપવામાં આવ્યો.
વડોદરા પોલીસ કમિશનર દ્વારા ગણપતિ મંડલોને આશ્વાસન આપવામાં આવ્યું છે જે પ્રકારે દર વર્ષે વડોદરામાં ગણેશ ઉત્સવ નું આયોજન કરવામાં આવે છે તે પ્રકારે જ કરાય તેમ જણાવ્યું છે. ગણપતિ મંડલોને બીજે પર લાગતા પ્રેશરમીડ વિશે પણ જણાવવામાં આવ્યું છે કે તેના પર પ્રતિબંધ થવું જોઈએ જો કોઈ ડીજે ધારક તેનું ઉલ્લેખન કરશે તેના પર કડક કાર્યવાહી પોલીસ કરે તેની છૂટ આપવામાં આવી છે…
3300 જેટલા ગણેશ મંડલો હોય ભેગા થઈ જાહેરમાં વિરુદ્ધ રજૂઆત સોશિયલ મીડિયા થકી કરવામાં આવી હતી..
ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આ વર્ષે કોઈપણ પ્રકારે રાજકીય વ્યક્તિઓની મદદ લીધા વગર ખૂબ જ પોલીસ કમિશનર ખાતે પહોંચ્યા હતા..

