40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સંકષ્ટ ચતુર્થી નિમિત્તે શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું

સંકષ્ટ ચતુર્થી નિમિત્તે વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા ભાઉકાળેની ગલીમાં આવેલ શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું

આજે તા.14-06-2025 ને શનિવારે વિક્રમ સવંત 2081 ને જેઠ વદ ચોથ એટલે સંકષ્ટ ચતુર્થી છે . વિધ્નહર્તા તમામ સંકટો દૂર કરે છે ત્યારે સંકષ્ટ ચતુર્થી નિમિત્તે શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા ભાઉકાળેની ગલી સ્થિત પૌરાણિક શ્રી રિધ્ધિ સિધ્ધિ વિનાયક મંદિર આવેલું છે ત્યાં મોટી ભક્તોએ મંદિરમાં પૂજન દર્શન કર્યા હતા. રિધ્ધિ સિધ્ધિ સહિત ગણેશજીને દૂર્વા,ફૂલો, સિંદુર દીપ થી પૂજન કર્યું હતું અને પરિવાર, બાળકોના આરોગ્ય, સુખાકારી માટેની પ્રાર્થના કરી હતી.મંદિરમા વહેલી સવારે શ્રી રિધ્ધિ સિધ્ધિ વિનાયકની કેસર સ્નાન અને પૂજા કરવામાં આવી હતી રાત્રે 10:10 કલાકે ચોથના ચંદ્રદર્શન કરી શકાશે. સાથે જ મહા આરતીનો કાર્યક્રમ યોજવામાં આવશે.

Related posts

વડોદરા શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા અમદાવાદ પ્લેન ક્રેશ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ…

admin

નવી સાઇટનાં ખોદકામ વેળા એ દિવાલ ધરાશાયી થવાનો મામલો

admin

વડોદરા સેન્ટ્રલ જેલમાં કોબ્રા સાપથી પોલીસમાં ભયનો માહોલ,ભારે જહેમતે રેસ્ક્યુ કરાયો

admin

Leave a Comment