30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

અમાસના દિવસથી શરૂ થતા દશામાના વ્રતને લઇને મુર્તિ કલાકારોએ માતાજીની મૂર્તિને વિવિધ આભૂષણથી સજાવવાનું શરૂ કર્યું.

અમાસના દિવસથી એટલે કે દિવાસાથી દશામાના વ્રતનો પ્રારંભ થતો હોય છે. દશામાના વ્રતના પ્રારંભથી જ વિવિધ તહેવારોની પણ શરૂઆત થતી હોય છે. મોટાભાગે બહેનો દશામાં નો વ્રત કરી અને માતાજીની આરાધના કરતું જોવા મળે છે. દશામાના વ્રતને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મૂર્તિ કલાકારો પણ માતાજીની મૂર્તિને સજાવટ તેમજ રંગ રોગણ કરતા નજરે ચડી રહ્યા છે. ખાસ કરીને વડોદરા શહેરમાં સૌથી વધારે દશામાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવતું હોય છે. બજારમાં વેચાણ કરતા કારીગરોનું કહેવું છે કે વિવિધ સારી અને માતાજીને તૈયાર કરવામાં ઘણો સમય લાગે છે. જેથી અમે બે મહીના અગાઉ જ માતાજીની મુર્તિ તૈયારી કરવામાં લાગી જતા હોઈએ છીએ.

Related posts

વડોદરાના તરસાલી ખાતે રહેતા બ્રેઇન ડેડ દિનેશભાઇ માયાવંશીના અંગદાનથી ત્રણ દર્દીઓને જીવતદાન મળશે

admin

ભારતીય વુમેન્સ ટીમ વર્લ્ડ કપ વિજેતા થતા વડોદરામાં ભવ્ય ઉજવણી

admin

વડોદરા શહેરનો અકોટા બ્રીજ ઉપર અકસ્માત

admin

Leave a Comment