ભગવાન લકુલીશ જીના શિવ સંકલ્પ વિશ્વમાં સનાતન સંસ્કૃતિ પુનરૂત્થાન માટે આજે કપૂરાઈ ખાતે 51 કુંડી મહાયજ્ઞ નું આયોજન કરાયું હતું …આ મહાયજ્ઞ નુ આયોજન તત્વમસી શક્તિ સમૂહ ના હોદ્દેદારો દ્રારા કરાયુ હતુ..જેમાં 51 જોડાઓએ યજ્ઞમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે આહુતી આપી હતી ..આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદે લકુલીશધામના પ્રિતમ મુનિજી તથાઅ દરભાઁવતીના ધારાસભ્ય શૈલેશ મહેતા તેમજ જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીશ નિશાળીયા સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા..

