ડભોઇ તાલુકાના કરનેટ વસાહત નંબર એક થી પસાર થતી માઇનોર કેનાલ માં મોટું ગાબડું પડવાને કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો હોય ત્યારે ખેડૂતો શિયાળુ પાક માટે પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળતા મુશ્કેલી અનુભવી રહ્યા છે…
ડભોઇ તાલુકામાં ખેડૂતો શિયાળુ પાક બાજરી મકાઈ જુવાર ઘઉં તેમજ સુધીયુ વિગેરે પાક ની ખેતી કરતા હોય ત્યારે તાલુકાના કરનેટ વસાહત નંબર એક પાસે માઇનોર કેનાલમાં મોઢું ગાબડું પડી જવાથી પાણીનો વેડફાટ થઈ રહ્યો હોય ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળવાથી મુશ્કેલી અનુભવી રહ્યા છે… ત્યારે કેનાલ ને લાગતા વળગતા અધિકારીઓ વહેલી તકે રીપેરીંગ કરાવે તેવી ખેડૂતોની લોક લાગણી ની માંગણી છે એક તરફ ખેડૂતો દ્વારા વારંવાર હજુ વાત કરવા છતાં પણ પાણી મળતું નથી જ્યારે પાણી મળે છે ત્યારે અધિકારીઓ દ્વારા ચેક કરવામાં આવતું નથી કે ક્યાં લીકેજ છે લીકેજ ના કારણે હજારો કેલન પાણી નકામું વહી જાય છે તંત્ર ક્યારે જાગશે એ મોટો એક સવાલ છે હાલ ખેડૂતોને પાણી તો મળી રહ્યું છે પણ ઠેર ઠેર લીકેજના કારણે પાણીનો મોટા પાય બગાડ થઈ રહ્યો છે તંત્ર વહેલી તકે લિખેચો પૂરે તો પાણી વેરફાય નહીં

