Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાથી માતાના અસ્થિ વિસર્જન અર્થે આવેલો આધેડ નર્મદા નદીમાં ડૂબ્યો

વડોદરાથી અસ્થિ વિસર્જન અર્થે ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદના નર્મદા કિનારે આવ્યો હતો પરિવારવિધિ બાદ નર્મદા નદીમાં અસ્થિનું વિસર્જન કરતી વેળા પાણી ના વહેણમાં તણાઇ ને આધેડ થયો લાપતા ડભોઇ તાલુકાના ચાંદોદના માળી કુંડલ ઘાટ ઉપર પગ લપસતા પાણીના વહેણમાં તણાઈ લાપતા બન્યો ઘટનાની જાણ થતા સ્થાનિક તરવૈયાઓ સહિત ડભોઇ ફાયર ફાયટર ની ટીમે શોધખોળ હાથ ધરી ડભોઇ તાલુકાના ચાંદોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી વડોદરા આજવા રોડ ના રહેવાસી ધનસુખ નારણભાઈ સરવૈયા ઉંમર વર્ષ 60 બન્યા નદીમાં લાપતા સ્વર્ગસ્થ માતા સવિતાબેન સરવૈયા ના અસ્થિ વિસર્જન અર્થે પરિવાર સાથે આવ્યા હતા

Related posts

વરસાદી કાસ નવીનીકરણ કરવા બાબતે વડોદરા મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી

admin

જગદગુરુ શંકરાચાર્યના અપમાન મામલે સાધુ-સંતોમાં રોષ: વડોદરામાં પત્રકાર પરિષદ યોજાઈ

admin

વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર સાંઈદીપ નગરમાં હોળીના રસિયાનો ભવ્ય કાર્યક્રમ

admin

Leave a Comment