Category : સંખેડા
છોટાઉદેપુર જિલ્લા સંખેડા તાલુકાના ઉચ્છ નદી પર નાગરવાડ થી ઝાંપા વચ્ચે નવીન બ્રિજનું ખાતમુહૂર્ત સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરાયું હતું.
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ઉચ્છ નદી પર નાગરવાડ થી ઝાંપા વચ્ચે નવીન બ્રિજનું ખાતમુહૂર્ત છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા અને સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહ તડવીના...
છોટાઉદેપુર જિલ્લામાં સંખેડાના બહાદરપુર જવાહર નવોદય વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાનું “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪-૨૫” કાર્યક્રમ
છોટાઉદેપુર જિલ્લામાં સંખેડાના બહાદરપુર જવાહર નવોદય વિદ્યાલય ખાતે બાળકોમાં સંશોધન રુચિ કેળવાય તે માટે આયોજિત તાલુકા કક્ષાનું “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪-૨૫” કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ...
સુરક્ષા સેતુ અંતર્ગત વિધાર્થીની બહેનોને સ્વ-રક્ષણની તાલીમ આપવામાં આવી
છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખના આદેશથી અને જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર રાઠોડના માર્ગદર્શન હેઠળ જાસ્મીન ચેરિટેબલ ટ્રસ્ટ,વડોદરા દ્વારા જે.ટી.એ. સ્પોર્ટ્સ એન્ડ સેલ્ફ ડિફેન્સ...
નલ સે જલની સુવિધા હોવા છતાંય નળ માંથી પાણી નથી આવતું
સંખેડા તાલુકાના વાસણા વસાહત 3 માં 15 જેટલા મકાનો માં નલ સે જલની સુવિધા હોવા છતાંય તેમાં પાણી ના આવતું હોવાથી શ્રમજીવી પરિવારો ગ્રામપંચાયત ના...
આગ લાગતાં છ મકાનો ભસ્મી ભૂત 11 દિવસ વીતી જવા છતાંય કેસડોલ જેવી સહાય ન આપી
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાણાકૂવા ગામે છ મકાનો માં આગ લાગતાં મકાનો ભસ્મી ભૂત થયા હતા. 11 દિવસ વીતી જવા છતાંય તંત્ર ના અધિકારીઓએ કેસડોલ...
છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના સણોલી ગામ પાસે નર્મદા મેઇન કેનાલ માં કોક્રેટનું કામ તૂટી જતાં ગાબડું પડે તો મોટી દુર્ઘટના સર્જવાની ભીતિ ત્રણથી ચાર ગામોને નુકશાન થાય
નર્મદાની મેઇન કેનાલ છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી સંખેડા અને હાલોલ તરફ જતી કેનાલમાં સંખેડા તાલુકાના ચણોલી ગામ પાસે 50 મીટર વિસ્તારમાં મેઇન કેનાલના કોક્રેટની કામગીરી ધોવાઈ...
રોજગાર કચેરી દ્વારા સંખેડા ધારાસભ્યની અધ્યક્ષતાને જીલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન અને અનુબંધમ નામ નોંધણી કેમ્પ યોજવામા આવ્યો
જીલ્લા રોજગાર કચેરી છોટાઉદેપુર દ્વારા ધો.8 પાસ, 10 પાસ, આઈટીઆઈ,12 પાસ ,ડીપાલોમા તેમજ ગ્રેજ્યુએટ,બીઈ જેવી લાયકાત ધરાવતા 18 થી 35 વર્ષના સ્ત્રી પુરુષ ઉમેદવારો માટે...
કમર સુધી પાણીમાંથી લોકો અંતિમયાત્રા કાઢવા મજબૂર
છોટાઉદેપુરના સંખેડાના કંટેશ્વર ગામે સ્મશાનના અભાવે લોકોને હાલાકી, પાણીમાંથી લોકો અંતિમયાત્રા કાઢવા મજબૂર કંટેશ્વર ગામના લોકો કમર સુધી પાણીમાંથી અંતિમ યાત્રા કાઢવા મજબુર બન્યા, છેલ્લા...
તિરંગા યાત્રાની ઉજવણીના ભાગરૂપે સાર્વજનિક હાઈસ્કૂલ ભાટપુરથી તિરંગા યાત્રા નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના આહવાનથી “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના ભાટપુરથી તિરંગા યાત્રા નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં છોટાઉદેપુર...
પ્રાથમિક શાળામાં એક શિક્ષિકા છેલ્લા અઢી વર્ષથી વિદેશના પ્રવાસે છતાંય આ શિક્ષિકા સામે કોઈ કાર્યવાહી નહીં
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કલેડીયા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં એક શિક્ષિકા વિદેશના પ્રવાસે છેલ્લા અઢી વર્ષથી હોવા છતાંય આ શિક્ષિકા સામે કોઈ પગલાં ભર્યા નથી....