મંદિરે પહોંચેલા પુજારીઓને મંદિરમાં પ્રવેશ લેતા અટકાવાયા
છુટા કરાયેલા પુજારી મંડળના સભ્યો દર્શન પૂજન માટે રોકવામાં આવતા મંદિર બહાર નિરાશ થઈ બેઠા
માત્ર દર્શન પૂજન અર્થે આવ્યા હોય છતાં પણ રોકવામાં આવ્યા
દર્શન માટે આવેલા પુજારીઓને રોકાતા નિરાશા વ્યાપી
અમાસ ની આગલી રાત્રે બાઉન્સરો દ્વારા પૂજારીઓને બહાર કરાયા હતા જેનું ભારોભાર દુઃખ વ્યક્ત કર્યું
યોગ્ય નિરાકરણ નહીં આવેતો ચેરિટી કમિશનર અને કોર્ટ રહે કાયદેસરની લડત ચલાવીશું

