પોલીસે 70 થી વધુ બ્રાહ્મણ ની અટકાયત કરતા પોલીસ સ્ટેશન માં જ મંત્રોચ્ચાર કરી અનોખો વિરોધ કર્યો
આ દ્રશ્યો છે સોમનાથ મહાદેવ નજીક ના હમીર જી સર્કલ પાસે ના
જ્યા આજે સ્થાનિક સોમપુરા બ્રાહ્મણો દ્વારા ઉપવાસ આંદોલન છેડાયું હતું જો કે 70 થી વધુ સોમપુરા બ્રાહ્મણો ની પ્રભાસ પાટણ પોલીસે અટકાયત કરી પોલીસ સ્ટેશન લય જવાયા હતા
જ્યા પણ આ સોમપુરા બ્રાહ્મણ દ્વારા મંત્રોચ્ચાર કરી વિરોધ યથાવત રખાયો જતો સોમનાથ ટ્રસ્ટ ના અધિકારી યોગેન્દ્ર દેસાય વિરુદ્ધ હાય હાય ના નારા લગાવ્યા
આખો મામલો શુ છે ?
સોમનાથ સોમપુરા બ્રાહ્મણો ના પ્રમુખ નું કહેવું છે કે સદીઓ થી સોમનાથ મહાદેવ ની સેવા કરીએ છીએ અમારો જન્મસિદ્ધ અહીં અધિકાર છે સોમનાથ મંદિર ની યજ્ઞ શાળા મા બહાર થી બ્રાહમનો આવી પાઠ કરે છે જેથી અમે માંગ કરી હતી કે અહીં માત્ર સોમપુરા બ્રાહ્મણો ને જ યજ્ઞ શાળા મા યજ્ઞ કરવા દેવામાં આવે અન્ય ને નહિ..જો કે સોમનાથ ટ્રસ્ટ દ્વારા યોગ્ય જવાબ મળતા સ્થાનિક સોમોપૂરા બ્રાહ્મનો દ્વારા વિરોધ કરાયો

