છોટાઉદેપુર સબજેલ ખાતે ધામધૂમ પૂર્વક ભગવાન શ્રી ગણેશની પ્રતિમાની વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી
છોટાઉદેપુર સબજેલ ખાતે ગણેશ ચતુર્થી નિમિતે ભગવાન ગણેશની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં જેલર ડી.કે.પરમાર અને સ્ટાફ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું...