Category : સુરેન્દ્રનગર જિલ્લો
લીંબડી તાલુકાનાં લિયાદ પ્રાથમિક શાળાનાં ૧૧૫ વર્ષ પુર્ણ થતાં ત્રિવેણી કાર્યક્રમ યોજાયો
લીંબડી તાલુકાનાં લિયાદ પ્રાથમિક શાળાનાં ૧૧૫ વર્ષ પૂર્ણ થઈ ૧૧૬માં વર્ષમાં પ્રવેશ સમયે અને ધોરણ -૮ નાં વિધાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો.તેમજ વય મર્યાદા પૂર્ણ...
તહેવાર અનુસંધાને ચોટીલા પોલીસ દ્રારા વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ
તારીખ.27-3-2025 ના રોજ ચોટીલા પો.સ્ટે વિસ્તારમાં શ્રી વી. એમ.રબારી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક લીમડી નાઓ તથા ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આઈ.બી.વલવી સાહેબ તથા...
ચુડા તાલુકાનાં ચોકડી શાળામાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરાઈ.
બીઆરસી વિજયભાઈ દ્વારા દિપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ગામની શાળામાં ઉજવણી પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા સમુહ પ્રાર્થના કરવામા આવી હતી. ત્યારબાદ શાળાનાં બાળકો...
વિશ્વ ચકલી દિવસે રામ રહીમ ફાઉન્ડેશન દ્વારા ચોટીલામાં ચકલીના માળા અને પક્ષીને પીવાના પાણીના કુંડાનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું.
ચોટીલા પંથકમાં છેલ્લા 20 વર્ષથી એટલે કે બે દાયકાથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થા રામ રહીમ ફાઉન્ડેશન દ્વારા ચોટીલામાં દર વર્ષે 20 માર્ચના રોજ ચકલી...
DGPનાં આદેશ બાદ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ એક્શન મોડમાં જોવાં મળી.
લીંબંડી પોલીસ ડિવિઝનનાં 95 માથાભારે તત્વોને સામે બેસાડીને પોલીસે લાલ આંખ કરીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને લોકોની સુરક્ષા અને સલામતી માટે અસામાજિક તત્વોને...
નેશનલ માઉન્ટનર્સ અને સાયકલીસ્ટ પ્રિયા અને પ્રદીપભાઈ 3000 કિલોમીટર સાયકલ ચલાવીને નબળી કક્ષાનું પ્લાસ્ટિક મુક્ત અભિયાન
ચોટીલા માં ચામુંડા ધામમાં નેશનલ માઉન્ટનર્સ અને સાયકલીસ્ટ પ્રિયા અને પ્રદીપભાઈ જો દિલ્હી થી મુંબઈ વાયા ગુજરાત 3000 કિલોમીટર સાયકલ ચલાવીને ભારત નબળી કક્ષાનું પ્લાસ્ટિક...
ચુડા તાલુકામાં અકસ્માતોની વણઝાર વાહન અકસ્માતનો શીલશીલો યથાવત.
સમયાંતરે અકસ્માત સર્જાતાં હોવાથી રોડપર સ્પીડબ્રેકર હોવા જરૂરી.. ચુડા તાલુકાનાં રામદેવગઢ ગામે બોટાદ શાખા નહેર પર અકસ્માત સર્જાયો. ખેડુતને ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માત બાદ...
કુડલા ગામ નજીક હોળીની રાત્રીએ ભયાનક અકસ્માત સર્જાયો
જેમાં 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હોળીના તહેવારમાં જ્યારે લોકો હર્ષ અને ઉમંગ સાથે ઉત્સવ મનાવી રહ્યા છે.ત્યારે આ દુર્ઘટનાએ પરિવારોમાં શોકનો માહોલ સર્જી...
થાનગઢના લાખામાસી ગામે રાવ કાળુજીબાપુ ધાધલ પરિવાર દ્વારા સ્નેહ મિલન કાર્યક્ર્મ યોજાયો
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલ ગામ લાખામાચી (લાખાખડા) મુકામે સ્નેહમિલન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધાધલ પરિવાર મૂળ રાજસ્થાન 1333 ના રોજ લાવ...
ચુડા તાલુકાનાં ઝોબાળા ખાતે નવનિર્મિત ગ્રામ પંચાયત ધરનો લોકાર્પણ કાર્યક્રમ લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણાની અધ્યક્ષતામાં યોજાયો.
ચુડા તાલુકાનાં જોબાળા ખાતે ત્રિવેણી કાર્યક્રમ યોજાયો હતો.જેમાં નવનિર્મિત પંચાયત ઘરનું લોકાર્પણ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા પીવાનાં પાણી માટે સંપનું ખાતમુર્હુત લીબંડી ધારાસભ્ય કિરીટસિંહ...