Category : ડભોઈ
ડભોઇ ટાવર ચોક નજીક આવેલ રામજી મંદિરે વહેલી સવાર થી જ ભક્તો ની લાંબી કતારો
સનાતન સંસ્કૃતિના મર્યાદા પુરુષોત્તમ તથા સૌની અંદર સત્યનિષ્ઠા જગાવનારા પ્રભુ શ્રી રામની જન્મજયંતિ રામ નવમી પર ડભોઇ ટાવર ચોક નજીક આવેલ રામજી મંદિરે વહેલી સવાર...
ડભોઇ નગરપાલિકા દ્વારા પીએમ ઇન્ટરશીપ યોજનાની કામગીરી હાથ ધરી.
ડભોઇ નગરપાલિકા દ્વારા પીએમ ઇન્ટરશીપ યોજના હેઠળ દેશની ટોચની કંપનીઓમાં ઇન્ટરશીપમા જોડાવા માટે અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા યુવક-યુવતીઓને એક વર્ષની ઇન્ટરસિટી ની તકો પૂરી...
જવાલા માતાના મંદિરે 23 યુગલોના યજમાનપદે અષ્ટમીના યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું
ડભોઈમાં ચૈત્રી અષ્ટમીના યજ્ઞની પૌરાણિક જવાલા માતાના મંદિરે 23 યુગલોના યજમાનપદે આજે અષ્ટમીના યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભવ્ય મેળો ભરાયો હતો. અને ભવ્ય...
ડભોઇ રેલ્વે સ્ટેશન ખાતે મજૂરોને સેફટી ના સાધનો વગર મશીનથી સળિયા કટીંગ કરતા દરમિયાન મશીન છટકી જતા પગમાં મશીન રીલ લાગી જતા ગંભીર ઇજાઓ
ડભોઇ રેલ્વે સ્ટેશન ખાતે પેસેન્જરો ની સુવિધાઓ માટે ઓવરબ્રિજ સહિત ના વિકાસના કામો કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યા હતા જે આજરોજ મજુરી કામ કરતાં મજૂરોને...
ડભોઈ નજીક વઢવાણા રોડ પરની આશરે ચાર સો વર્ષ જૂની ખાડીવાવની બિસ્માર હાલત
ડભોઈ નજીક વઢવાણા રોડ પરની ખાડી વાવની બિસ્માર હાલત વાવનું પાણી હાલમાં ખૂબ જ દુર્ઘટ મારે છે અને પાણી એકદમ ગંદુ થઇ ગયેલ છે. ડભોઇ...
સાધ્વી દુર્ગાગીરી ગુરુશ્રી વિશ્વંભરીગીરીજીએ અન્નજળના ત્યાગ સાથે નર્મદા જળમાં બેસી 45 દિવસીય કઠોર અનુષ્ઠાનનો પ્રારંભ કર્યો
દક્ષિણ પ્રયાગ વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર ચાંદોદના ચક્રપાણી ઘાટના નર્મદા કિનારે અમરેલી જિલ્લાના બરવાળા ના સાધ્વી દુર્ગાગીરી ગુરુશ્રી વિશ્વંભરીગીરીજી એ અન્નજળના ત્યાગ સાથે નર્મદા જળમાં બેસી...
ભર ઉનાળે દસ દિવસમાં બે વાર ધુમ્મસ વાહન ચાલકો ને ગાડી ચલાવવામાં તકલીફ
પવિત્ર ચૈત્ર માસને ભર ઉનાળે દસ દિવસમાં બે વાર ધુમ્મસ જોવા મળી રહ્યું છે હાલ ઉનાળાના સમયે તો ધુમ્મસ લોકો આશ્રયમાંપડી ગયા હતા કે ઉનાળામાં...
કુબેર ભંડારી મંદિરમાં ટ્રસ્ટી મંડળના આંતરિક વિખવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું
ડભોઈના પ્રખ્યાત તીર્થક્ષેત્ર કરનાળી ખાતે આવેલા કુબેર ભંડારી મંદિરમાં ટ્રસ્ટી મંડળના આંતરિક વિખવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વિવાદના કારણે મંદિરના કપાટ બંધ થઈ જવાની...
વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત ડભોઈ કોમર્સ કોલેજ ના સેમિનાર હોલ ખાતે AI રિસર્ચ પર નેશનલ સેમિનાર યોજાયો
શ્રી ગોવિંદ ગુરુ યુનિ.ના વાઈસ ચાન્સેલર પ્રતાપ સિંહ ચૌહાણ ના અધ્યક્ષ સ્થાને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શ્રી શશિકાંત ભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલ,...
માછીમારી માટે ગયેલા આધેડને મગર ખેંચી જવાની ઘટના બની શોધખોળની લાંબી પ્રક્રિયા બાદ મૃતદેહ મળી આવ્યો
યાત્રાધામ ચાંદોદ નજીકના ગામડી નજીકના ઓરસંગ નદીના કાંઠે રવિવારે માછીમારી માટે ગયેલા આધેડને મગર ખેંચી જવાની ઘટના બની હતી શોધખોળ ની લાંબી પ્રક્રિયા બાદ આજે...