38.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 19, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પહલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં મંગળબજાર સહિતના બજારો સજ્જડ બંધ

જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં મંગળબજાર સહિતના બજારો સજ્જડ બંધ રહ્યા હર.વેપારીઓ દ્વારા બંધ પાડી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આતંકીઓએ નિર્દોષ નાગરિકોની હત્યા કરી નાખી હતી. જેના કારણે દેશભરમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. શ્રદ્ધાંજલિ અને વિરોધના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.આતંકીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.ત્યારે વડોદરા શહેરના મંગળ બજારમાં વેપારીઓએ આજે સ્વયંભૂ બંધ પાડી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Related posts

માંજલપુરમાં દુખદ ઘટના : બે વર્ષની બાળકીના મૃત્યુ બાદ પોસ્ટમોર્ટમ મુદ્દે તંગદિલી

admin

વડોદરા બરોડા ડેરી દ્વારા ધ્વજ વંદન કાર્યક્રમ

admin

ન્યાયમંદિર પાસે વધુ એક માર્ગ દુર્ઘટના, સાઇકલસવારનું ઘટના સ્થળે કરુણ મો-ત

admin

Leave a Comment