40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ત્રિરંગા યાત્રા પર્વે પોલીસે હરણી લેકઝોન પીડિત પરિવારને કર્યા નજરકેદ

મુખ્યમંત્રી સામે જ ન્યાયની ગુહાર લગાવનાર હરણી લેકઝોન પીડિત પરિવારને આજે નજરકેદ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે,આજરોજ વડોદરા શહેર ભાજપ દ્વારા ઓપરેશન સિંદૂરની સફળતાને લઇ ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે,જોકે ત્રિરંગા યાત્રા પૂર્વે પોલીસ દ્વારા હરણી લેકઝોન પીડિત પરિવારને નજરકેદ કરાયા છે.ઉલ્લેખનીય છે કે,તાજેતરમાં વડોદરાની મુલાકાતે આવેલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સંબોધન દરમિયાન પીડિત પરિવારની મહિલાઓએ ઉભા થઇને ન્યાયની ગુહાર લગાવી હતી,આ મામલે ભાજપના કાઉન્સિલર આશિષ જોશીને પણ ભાજપે બરતરફ કર્યા હતા.

Related posts

વડોદરામાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં નીકળી તિરંગા યાત્રા

admin

કામદારોને થયેલ નુકસાની પેટે સહાય આપવા માટે સંયુક્ત કામદાર સમિતિ સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ દ્વારા વડોદરા જિલ્લા કલેકટરને આવેદનપત્ર

admin

NH-48 પર ધન્યાવી ચોકડી નજીક અકસ્માત : ટ્રક પલટી મારી ઈકો કાર પર પડ્યો, બે ઘાયલ

admin

Leave a Comment