શ્રી જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુભાનપુરા આપણું કાર્યાલય ખાતે દિવ્યાંગ ભાઈઓ બહેનોનું પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં 35 જેટલા દિવ્યાંગ કપલો જોડાયા હતા. શ્રી જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવ્યાંગ ભાઈ બહેનો માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.આગામી દિવસોમાં શ્રીજય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 15મો દિવ્યાંગ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.દિવ્યાંગ પરિચય મેળામાં શહેર જિલ્લામાંથી 35 જેટલા દિવ્યાંગ કપલ ઉપસ્થિત રહ્યા હતા.
previous post

