Genius Daily News
અમદાવાદઅમદાવાદ જિલ્લોગીર સોમનાથ જિલ્લો

સોમનાથ મહાદેવના સાનિધ્યે શ્રાવણ પૂર્વે અમદાવાદના “બાપા સિતારામ સેવા ટ્રસ્ટ”ના 360 જેટલા સ્વયં સેવકો દ્વારા તીર્થને સ્વચ્છ કરીને શ્રમ સેવા કરવામાં આવી

અમદાવાદના 360 જેટલા સ્વયંસેવકોએ શ્રાવણ પૂર્વે સોમનાથ તીર્થમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યુ

360 લોકો દ્વારા શ્રમદાન સાથે સોમનાથ મહાદેવની અનોખી સેવા

અમદાવાદના બાપાસીતારામ સેવાટ્રસ્ટના 14 વર્ષથી શ્રમયજ્ઞ કરી રહેલ સ્વયંસેવકોનુ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સન્માન કરાયું

સફાઈ કરનાર સેવકો દ્વારા સોમનાથ આવનાર યાત્રીઓને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી

બાઈટ:-હરેશભાઈ સોની પ્રમુખ બાપા સીતારામ ટ્રસ્ટ અમદાવાદ

પરાગ સંગતાણી, ગીર-સોમના

Related posts

હરિયાણમાં માર્ગ અકસ્માતમાં અમદાવાદના 3 પોલીસ કર્મીઓના મોત, PSI ગંભીર રીતે ઈજાગ્રસ્ત

admin

ગીર સોમનાથ પોલીસે સોમનાથ મરીન પોલીસ સ્ટેશનના સામેના વિસ્તાર માંથી બિન વારસી હાલતમાં ચરસ નો જથ્થો ઝડપયો…

admin

શ્રાવણ માસના અંતિમ સોમવાર અને સોમવતી અમાસ ને લઈ સોમનાથમાં ભાવિકો ઉમટી પડ્યા…

admin

Leave a Comment