Category : ગીર સોમનાથ જિલ્લો
પૂર્વ ધારાસભ્ય રાજશીભાઇ જોટવાના આદ્રી ગામે ડાયરામાં પૈસાનો વરસાદ
જાણો સૌરાષ્ટ્રની ઘોર પ્રથામાં કેમ પૈસા ઉડાવવામાં આવે છે???? ડાયરામાં (ઘોર) રૂપિયા ઉડાવિને કલાકારોને બિરદાવી ગાયોનું કાર્ય કરવા કળાના કદરદાનમાં લાગે છે સ્પર્ધા સોમનાથનાં પૂર્વ...
વેરાવળ ગઈ કાલે સિવિલ હોસ્પિટલ નજીક મહિલા નો ગળા ફાંસો ખાઈ આપઘાત મામલો…
ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મુખ્યમંત્રી ને લખ્યો પત્ર… ક્લેકટર ની સૂચના થી મકાન ખાલી કરવાની નોટિસ પાલિકા દ્વારા અપાયા અને મહિલા એ ભયમાં આવી આપઘાત કર્યા...
વેરાવળ મહિલા ના સુસાઇડ બાદ કલેક્ટર પર ધારાસભ્ય અને મૃતક ના પરિજનોના આરોપ બાદ પાલિકા ચીફ ઓફિસર ની પ્રતિક્રિયા સાંમેં આવી…
પાલિકા દ્વારા 13 તારીખે અપવામાં આવી હતી નોટિસ… 20 તારીખ સુધી નો આપવામાં આવ્યો હતો સમય… જો કે કોઈ બળ પ્રયોગ કરવામાં નથી આવ્યો… ગત...
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં મફતીયાપરા મા એક મહિલાએ પોતાના રહેણાક મકાનમાં ગળેફાંસો ખાતા બનાવે રાજકીય રંગ પકડ્યો
મહિલાને ગત તારીખ 13 ના રોજ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા મકાન હટાવવા બાબતે નોટિસ અપાયેલ હતી. આ બનાવને કારણે મહિલાએ ફાંસો ખાધો હોવાનું ધારાસભ્ય....
ગીર સોમનાથના કડોદરા ગામે રક્તદાન શિબિરનું આયોજન કરાયું
કડોદરા ગામે પાછલા કેટલાક વર્ષમાં ગામના 11 જેટલા યુવાનોના અકાળે અવસાન થયા હતા. અને અકસ્માતે મોત ને ભેટેલા આ યુવાનો પૈકી કેટલાક યુવાનોને સમયસર બ્લડ...
દેશ ભરમાં તાજેતરમાં તિરુપતી બાલાજી મંદિર પ્રસાદ મામલે વિવાદ સર્જાયો છે ત્યારે સોમનાથ મંદિરે કઈ રીતે પ્રસાદ વ્યવસ્થા થાય છે જુવો
દેશ ભરમાં તાજેતરમાં તિરુપતી બાલાજી મંદિર પ્રસાદ મામલે વિવાદ સર્જાયો છે ત્યારે લોકોમાં અનેક પ્રશ્નો ઉદભવ્યા છે ત્યારે સોમનાથ મંદિરે કઈ રીતે પ્રસાદ વ્યવસ્થા થાય...
વેરાવળ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ દ્વારા મહિલાઓ માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું
ભાજપ મહિલા મોરચા દ્વારા આજ રોજ ગાયત્રી મંદિર,ખાતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને 6-વર્ષ પુરા થવા પર મહિલાઓ માટે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું...
વેરાવળ ચોપાટી ખાતે ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીન અપ ડે ની ઉજવણી કરવામાં આવી,દરિયા કિનારેથી કચરો એકત્ર કરી નિકાલ કરવામાં આવ્યો.
વેરાવળ ચોપાટી ખાતે ગુજરાત એનવાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટીટ્યુટ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સયુંકત ઉપક્રમે ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીન અપ ડેની ઉજવણી કરવામાં આવી.આ તકે 400 થી...
વેરાવળ તાલુકાના ઉકડીયા ગામે છેલ્લા 4 દિવસ થી અંધારપટ
ઉકડીયા ગામે છેલ્લા 4 દિવસ થી પાવર સપ્લાય બંધ થતા ખેડૂતો માં આક્રોશ ખેડૂતો પી.જી.વી.સી.એલ કચેરી ખાતે રજુઆત કરવા પોહચિયા પાવર સપ્લાય બંધ થતાં ખેડૂતો...
શ્રાવણ માસના અંતિમ સોમવાર અને સોમવતી અમાસ ને લઈ સોમનાથમાં ભાવિકો ઉમટી પડ્યા…
વહેલી સવારે ચાર વાગ્યે મહાદેવના દ્વાર ખુલતા ભાવિકો ની લાગી કતારો. આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે અને આવતી કાળથી શ્રાવણ માસ પૂર્ણ થવા...