Category : સુરેન્દ્રનગર જિલ્લો
ચુડા તાલુકાનાં ઝોબાળા ખાતે નવનિર્મિત ગ્રામ પંચાયત ધરનો લોકાર્પણ કાર્યક્રમ લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણાની અધ્યક્ષતામાં યોજાયો.
ચુડા તાલુકાનાં જોબાળા ખાતે ત્રિવેણી કાર્યક્રમ યોજાયો હતો.જેમાં નવનિર્મિત પંચાયત ઘરનું લોકાર્પણ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા પીવાનાં પાણી માટે સંપનું ખાતમુર્હુત લીબંડી ધારાસભ્ય કિરીટસિંહ...
ગ્રીન કમાન્ડો અમદાવાદ ગ્રુપ દ્વારા ચુડા સીધ્ધનાથ પ્રાકૃતિક મોડેલ ફોર્મની મુલાકાત લીધી.
ચુડા ખાતે લકુમ નારાયણભાઈનાં પ્રાકૃતિક મોડેલ ફાર્મની મુલાકાત દરમ્યાન પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અને વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે માર્ગદર્શન આપવામાં...
દ્વારકા થી મથુરા જવા નીકળેલી શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્તિ આંદોલન યાત્રાનું ચોટીલામાં ભવ્ય સ્વાગત
4 માર્ચે ચોટીલામાં દ્વારકા થી મથુરા જવા નીકળેલી શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્તિ આંદોલન યાત્રાનું ચોટીલાના ગૌરક્ષકો એચપી અને સનાતનની સંગઠનો દ્વારા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું....
સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે હિતેન્દ્રસિંહ ચૌહાણની પુનઃ વરણી કરવામાં આવી.
રાજ્યભરમાં મોટાભાગનાં જિલ્લા અને શહેરને તા.૬ માર્ચને ગુરૂવારના રોજ નવા ભાજપ પ્રમુખનાં નામો જાહેર કરવામાં આવ્યાં હતાં. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા તેમજ મહાનગરપાલિકામાંથી...
થાનગઢમાં FCIના ગોડાઉનમાં 50 હજાર કિલોથી વધુની મગફળીમાં આગ લાગતાં કરોડો રૂપીયાનું નુકસાન
થાનગઢમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ, ૫૦ હજાર કિલોથી વધારે મગફળી બળીને ખાક, કરોડો રૂપિયાનું નુકસાન. થાનગઢમાં FCIના ગોડાઉનમાં 50 હજાર કિલોથી વધુ...
ચોટીલામાં મહિલાઓ કેરોસીન પેટ્રોલ સાથે પોલીસ સ્ટેશને પહોંચી આ-ત્મવિલોપનની ચીમકી આપી
મહિલાઓ કેરોસીન પેટ્રોલ સાથે પોલીસ સ્ટેશને પહોંચી, અવેશ ગનીના આતંક સામે કાર્યવાહીની માગ કરી. ચોટીલા ઘાંચીવાડ વિસ્તારમાં અવેશ ગની સામે પોલીસ કાર્યવાહી ન કરતા મહિલાઓએ...
લીબંડી તાલુકાનાં રળોલ ગામે રહેણાંકનાં મકાન આગની જ્વાળાઓ ભભૂકી ઉઠી.
લીંબડી- વઢવાણનાં ફાયર બ્રિગેડ ટીમ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ઘરમાં પડેલા પેટ્રોલનો જથ્થો આગનું કારણ હોવાનું પ્રાથમિક તબક્કે પોલીસ તપાસનું અનુમાન...
ચુડા તાલુકાનાં કારોલ ગામ નજીક અકસ્માતમાં એક વ્યક્તિનું મો-ત.
ભગુપુરથી લગ્ન પ્રસંગે લીબંડી જઈ રહેલાં મકવાણા પરિવાર સોમનાથ હોટલ પાસે અકસ્માતનો ભોગ બન્યો હતો. જેમા હમીરભાઇ ભગવાનભાઈ મકવાણાનું અમદાવાદ સારવાર દરમ્યાન મોત થયું છે....
ચુડા વિજયનગર ખાતે કિરીટસિંહ રાણાની અધ્યક્ષતામાં વિચરતી જાતિનાં લોકો માટે નુતન મકાનોનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું
ચુડામાં VSSM સંસ્થાના મિતલબેન પટેલ તેમજ લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણાનાં હસ્તે ચુડામાં 13 સરાણીયા પરિવારોનાં ઘર નિર્માણ માટે ભુમીપુજન કરવામાં આવ્યું હતું. સદીઓથી વગડો ખુંદતા...
સંત ઝવરાબાપા ૧૩૪મી તિથી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું.
ભોયકા ગામે સુખડીયા (કંદોઈ) સમાજનાં ગૌરવશાળી સંત ઝવરાબાપા આજથી ૧૩૪ વર્ષ પહેલાં સવંત ૧૯૪૭ માં જીવતાં સમાધિ અવસ્થામાં ભગવાનને મળ્યાંની લોકવાયકા છે. લીબંડી તાલુકાનાં ભોઈકા...